મુખ્ય સામગ્રી પર જાઓ

Current Affairs in India Current Affairs news Current Affairs , કરંટ અફઈર્સ ગુજરાતી

Current Affairs in India Current Affairs news Current Affairs , કરંટ અફઈર્સ ગુજરાતી                                        

Current Affairs in India Current Affairs news Current Affairs , કરંટ અફઈર્સ ગુજરાતી
 Current Affairs in India Current Affairs news Current Affairs , કરંટ અફઈર્સ ગુજરાતી

                                                                               

                                         નાગપુરમાં બનશે ડસોલ્ડ ના ફાલ્ક્ન 2000 જેટ 

> તાજેતરમાં ભારતીય એરોસ્પેસ ઉત્પાદન ક્ષેત્રે એક અસાધારણ સિમસિંહ હાંસલ થયું છે.
> રિલાયન્સ એરોસ્ટ્રકસર  (RAL) અને ફ્રાંસ એરિસ્પેસ જાયન્ટ એવિએશન અને નાગપુર માં ફલકન  2000 ( falcon 2000 ) બિજ્ન્સ જેટ નું ઉત્પાદન કરવા માટે એતિહાસિક ભાગુદારી ની જાહેરાત કરી છે, જે બંને દેશો માટે ખુબજ સારી પ્રગતિ ગણાવી શકાય. 
> આવું પહેલી વખત બનશે કે ડસોલ્ડ વિમાન નું ઉત્પાદન ફ્રાંસ મી બહાર બનશે, અને જેમાં પ્રથમ વખત ભારતીય અસેમબલ વિમાન 2028 સુધીમાં ઉડાન ભરશે
> પેરિસ એર શો માં આ મહત્વપૂર્ણ કરાર ની જાહેરાત કરવામાં આવી હાતી.
> આ ભાગીદાર ને ડસોલ્ડ રિલાયનસ એરોસ્પેસ લિમિટેડ દ્વારા આમળમાં મૂકવામાં આવશે, જે RAL અને DRAL વસસેનું 51:49 નું સયુક્ત સાહસ  છે 
                                                                     

                                આંતરરાષ્ટ્રીય બળજબરી વિરુદ્ધ દિવસ : 04 ડિસેમ્બર 


> તાજેતરમાં યુએન દ્વારા 4 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય બળજબરી વિરોધી દિવસ  તરીકે જાહેર કરવામાં આવ્યો છે,
અને આ દિવસ ને હવે દર વર્ષે ઉજવવામાં આવશે.
> પ્રથમ એકપક્ષીય બળજબરી પગલાં વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ વર્ષ 2025 મામનાવવામાં આવશે. 
> સાયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા પસાર કરાયેલો ઠરાવ માં કહેવામા આવ્યું છે કે આ દિવસની સ્થાપન એક દેશ દ્વારા બીજા દેશ સામે આપનાવવામાં આવતા એકપક્ષીય બળજબરી ભર્યા પગલાની પ્રતિકૂલ આસરો વિષે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે કરવામાં આવી છે. 
> આ એકપક્ષીય બળજબરી ભર્યું પહગલું વિકાસશીલ દેશને સંપૂર્ણ આર્થિક અને સામાજિક વિકાસ પ્રાપ્ત કરવાનો પણ આથીકાર આપે છે.અને આ દિવસ અન્ય દેશો ને એક પક્ષીય બળજબરી ભર્યા પગલાં ન લદવા વિનંતી કરે છે.  

 


          ભારતીય ચૂંટણી પંચદ્વારા મતદાર સેવાઓમા ક્રાંતિ હવે કાર્ડ 15 પંદર દિવસ માં ઘરે પહોચશે!


તાજેતરમાં ભારતીય ચુટણી પંચ  (ECI) એ મતદાર સેવાઓને વધ કાર્યક્ષમ અને સુલભ બનાવવા માટે એક ક્રાંતિકારી પહેલ કરી છે 
>  એ નવી સ્ટાન્ડર્ડ  ઓપરેટિંગ  પ્રોસિજર (SOP) શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત મતદ્ર ફોટો ઓળખ કાર્ડ (EPIC) મતદાર યાદી માં કોઈપણ અપડેટ થયાના 15 દિવસની અંદર પહોસડવામાં આવશે. 
> આ સુવિધા એક મજબૂત IT સિસ્ટમ અને SMS એલર્ટ દ્વારા સમર્થિત્ત  છે, જે મતદાર માટે પારદર્શિતા અને ઝડપ સુનિશિત કરશે, 


                                                    નવી SOP શ માટે મહત્વપૂર્ણ છે? 


> અત્યાર સુધી મતદાર ઓળખ કાર્ડ (EPIC) ને મતદાતાના ઘરે પહોસડતા એક મહિનો લાગી જતી જે હવે ખુબજ જડપી બનશે જે સુવિધા લોકો ને પસંદ ન હતી 
> ECI ની નવી SOP ને કારણે તેમાં મતદાતા ને તેનું ઓળખ કાર્ડ જલ્દી થી મળી જશે અને સૂતાની પ્રક્રિયા માં તેની ભાગીદારી સરળ બનશે. 

                                                           મુખ્ય વિશેષતાઓ 


> આ પ્રક્રિયા નો મુખ્ય ઉદેશ્ય સુધારા અથવા મતદાર યાદી મ નોંધણી કરી EPIC કાર્ડ ને 15 દિવસ માં ડિલિવરી સુનિશિત કરી આપવાનો છે 
> નવી સિસ્ટમ EPIC કાર્ડ ને ગમેત્યારે રિયલ ટીમે ટ્રેક કરશે, અંત થી અંત સુધી.
> મતદાર નોંધણી અધિકાર (ERO) દ્વારા EPIC જનરેટ કરીને ટપાલ દ્વારા ઘરે પહોસડવા સુધી નજર રાખી શકશે. 

                                          ભારતીય ચુટણી પંચ 


> ભારતીય ચુટણી  પંચ ( election commission of india-ECI) એ બંધારણ દ્વારા સ્થાપિત એક કાયમી સંસ્થા છે.
> ભારત જેવા મોટા દેશ માં મોટા પ્રમાણ માં મતદાન કરાવવું એક મોટી પડકાર રૂપ છે, જે ભારતીય ચુટણી  પંચ ખુબજ સારીરીતે કરી રહી છે. 

                                                        સ્થાપના અને સંરસના 


> 25 જાન 1950 ના રોજ ભારતીય ચુટણી પંચ ની સ્થાપના કરવામાં આવી હતી, અને આ દિવસ ને 2011 થી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરિકે ઉજવવામાં આવે છે.
> શરૂઆત માં ચુટ ની પંચ એક સભ્ય સંખ્યા હતી, જેમાં ફક્ત સૂતની કમિશનર જ હતા. જોકે 16 ઓગસ્ટ 1989 થી 1 જાન 1990 સુધી તે ત્રણ સભ્યો સંખ્ય બની.
> ફરી તે 2 જાન 1990 થી 30 સ્સપ્ટેમ્બર 1993 સુધી તે એક સભ્ય સંખ્યા બની.

                                                   ચુટણી  પંચની  સત્તાઓ અને કર્યો 


> ભારત ની સાંસદ, રાજ્યો ના રાજગૃહો અને ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ની ચુટણીઓનું સંસાલન દિશાનિર્દેશ અને નિયંત્રણ કરવાની સત્તા ધરાવે છે.
> સ્થાનિક સરકારો/ નગરપાલિકાઓ વગેરેની સૂટણીઓ સંસાલન, દિશાનિર્દેશ અને નિયંત્રણ ની સત્તા રાજ્ય સૂતાની પંચ હસ્તક હોય છે. 

                    એમઆઇટીના પ્રથમ ભારત માં જન્મેલા પ્રોવોટ્સ બન્યા અનંત સાંદ્રકાસન 


> તાજેતર માં વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ક્ષેક્ષણિક સંસ્થાઓમાં ની એક મેસેસ્યુસેટ્સ એન્સ્ટીતૂટે ઓફ ટેક્નોલોજી  (MIT) એ જાહેરાત કરી છે.
> ભારત માં જન્મેલા અગ્રણી ઈંજનેર અને વિધવાન પ્રોફેસર અનંત સંદ્રકાસન MIT ના નવા પ્રોવોટ્સ તરીકે નિમણુક કરવામાં આવી છે .
> તેઓ આ પદ્ભાર 1 જુલાઈ 2025 થી  સંભાળશે. 






આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

"આજનું કરંટ અફેર્સ: પીએમ મોદીની વિદેશ યાત્રાથી લઈને રુપિયાની સ્થિતિ સુધી"

  1. BRICS સમિટ 2025 📍 સ્થળ: Brazil (July 5–8, 2025) 📌 વિષય: Global South, BRICS Currency proposals, Space Cooperation 📘 UPSC Relevance: International Relations, India's global image 2. PM Modi’s Global Tour (Longest in 10 years) 📍 સ્થળો: Ghana, Namibia, Argentina, Brazil, Trinidad 📅 તારીખ: July 2–9 📘 Relevance: Diplomacy, Africa focus, South America ties 3. ASEAN–India Summit 📍 સ્થળ: Jakarta, Indonesia 📅 તારીખ: July 4–5 📌 વિષય: Maritime Security, Indo-Pacific Vision 📘 Exam Focus: Act East Policy, Bilateral Engagement 4. Operation Abhyaas & India–Pakistan Conflict 📅 મહત્વપૂર્ણ ઘટનાઓ: April 22: Pakistan Drone Attack May 7: Operation Abhyaas (244 districts) May 10: Ceasefire 📘 Relevance: Internal Security, Defence Readiness, Disaster Management 5. Aviation Safety Review 📍 ઘટના: June 12, Air India 787 Crash 📅 Parliament Review: July 9 📘 Relevance: Transport Infrastructure, Safety Regulations 6. National AI Mission – ...

ગુજરાત કરંટ અફેર્સ 2025: આજે શું બન્યું છે જે તમારું ભવિષ્ય બદલી શકે?

 📰 આજના ગુજરાતના મહત્વના કરંટ અફેર્સ – 9 જુલાઈ 2025 ગુજરાતમાં રોજબરોજની ઘટનાઓ માત્ર સમાચાર નથી, તે આપણા રાજ્યના વિકાસ, સંસ્કૃતિ અને નીતિગત દિશાનો દર્પણ છે. આજે આપણે નજર કરીએ છીએ 9 જુલાઈ 2025ના મહત્વના કરંટ અફેર્સ પર, જે GPSC, UPSC, Talati, DySO જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ઉપયોગી છે અને સામાન્ય જનજાગૃતિ માટે પણ મહત્વપૂર્ણ છે. 🏛️ 1. “જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન”નો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 1 જુલાઈથી “જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન”નો પ્રારંભ કર્યો છે. આ અભિયાનનો ઉદ્દેશ છે કે રાજ્યના દરેક નાગરિકને નીચેના કેન્દ્ર સરકારના યોજનાઓમાં 100% નોંધણી મળે: PMJJBY (પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના) PMSBY (પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના) APY (અટલ પેન્શન યોજના) PMJDY (પ્રધાનમંત્રી જન ધન યોજના) 📌 આ અભિયાનથી નાગરિકોને નાણાકીય સુરક્ષા મળશે અને રાજ્યમાં સામાજિક સુરક્ષા વધશે. 🌿 2. “મિશન ગ્રીન માઇનિંગ” પર આંતરરાષ્ટ્રીય પરિષદ હૈદરાબાદમાં યોજાયેલી વર્લ્ડ માઇનિંગ કોંગ્રેસની પરિષદમાં ગુજરાતના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો. અહીં “મિશન ગ્રીન” બુકલેટ રજૂ કરવામાં આવી જેમા...

education with artificial intelligence | AI use in education

1. રાષ્ટ્રીય લેવલમાં મુખ્ય યોજનાઓ અને પ્રગતિ a) BharatGen LLM માટે પ્રાથમિક ડેટા ‘BharatGen’ એ આપણીસ્રીય LLM છે, 22 ભારતીય ભાષાઓમાં ટેક્સ્ટ, Speech અને Image સમજવી શકતું. IIT Bombay અને TIH Foundation દ્વારા વિકસાવાયેલ, આથી ગરીબ/ગ્રામીણ વિસ્તારોમાં પણ AIમાધ્યમ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને સહાય મળી રહી છે  . b) IndiaAI मिशન: 34,000+ GPUs IndiaAI Mission દ્વારા 34,000+ GPUs પ્રાપ્ત થયાં છે. તેને દ્વારા Sarvam‑1 જેવી ગુજરાતી AI મોડેલ્સ વિકસાવવામાં આવી રહી છે અને એટલેકે Digital Education માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ બન્યું છે  . c) NEAT યોજના (National Educational Alliance for Technology) NEAT યોજના AI‑driven personalized learning માટેઅરંભ થઈ – AICTE Partnershipમાં. Learning Personalization, economically backward વિદ્યાર્થીઓ માટે સમસ્યામુક્ત શિક્ષણ માટે માર્ગદારશક  . d) NAD (National Academic Depository) કર્નીકયું નું Academic Depository (NAD) ભારતમાં માન્ય સંસ્કરણ છે – એવું PDF electronic record સર્જીને, ડિજિટલ સંતુલન માટે તૈયાર છે; IDBI/CBSE માટે Piloting પૂર્યું...